કોઈ પણ માણસ નાનો કે અસામાન્ય નથી હોતો. જ્યાં સુધી માણસ વિચારતો નથી ત્યાં સુધી એને પોતે નિરર્થક છે એમ લાગે છે.
જે દિવસે તમે વિચારશીલ થશો એ દિવસથી તમે પોતાને સક્ષમ માનશો અને જીવન સાર્થક કરશો.
~ નિર્મલ પાઠક "સત્વ".
જે દિવસે તમે વિચારશીલ થશો એ દિવસથી તમે પોતાને સક્ષમ માનશો અને જીવન સાર્થક કરશો.
~ નિર્મલ પાઠક "સત્વ".
No comments:
Post a Comment